વાંકાનેર ખાતે રહેતા આધેડનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યાના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરી મોટર...
માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ માળીયા(મી) પોલીસે...
છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરી એક સંસ્કારી, શાંતિપ્રિય અને ધાર્મિક નગરી તરીકે સમગ્ર પ્રદેશમાં જાણીતી છે. હળવદની શાંતિ અને સામાજિક સૌહાર્દને ભંગ કરવાનો અમાનવીય...
હળવદ સરા ચોકડી પાસે ગૌરક્ષકોની સતર્કતાએ આઇસર ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા ૩૪ ભેંસના પાડાને બચાવી લેવામાં આવ્યા હતા. કચ્છથી અમદાવાદ તરફ લઈ જવાતા...