વાંકાનેર ટાઉનના નવાપરા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે કોઈ બીમારીથી કંટાળી માતાજીના મઢમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અ.મોતની...
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા મોટો સ્ટોન કારખાનામાં સેંન્ટિંગ કામ કરતા સમયે પહેલા માળેથી નીચે પટકાતા મોરબીના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનુ સારવાર...
મોરબી જીલ્લાના હળવદ ખાતે ઉમા સંકુલમાં વિશ્વ હિંદુ પરિષદ-કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ થયો છે. ઉદ્ઘાટન સત્રમાં સંતો, વિહીપના આગેવાનો અને રાષ્ટ્રીય...