માળીયા(મી)ના જૂના બસ સ્ટેશન સામે રહેતી ૧૫ વર્ષીય સગીરાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે...
હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના સાયફનમાં અજાણ્યા કોઈ ઈસમ દ્વારા બાકોરું પાડી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ...
હળવદ તાલુકાના રાણેકપર ગામે પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરતાં એક દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,632 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ...