Thursday, February 19, 2026

Morbi news

ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું.

10 ફેબ્રુવારી,2026 ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલ મા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમાં તપાસ...

Wakaner News

વાંકાનેરના વધાસીયા ખાતે કોન્ટ્રાક્ટના બાકી બિલ મુદ્દે બોલાચાલી, પ્રિન્ટર તોડફોડ

વાંકાનેરના વધાસીયા ગામની સીમામાં આવેલી કંપનીમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ મુદ્દે એક શખ્સે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ઓફિસમાં રહેલ પ્રિન્ટર તોડી આશરે રૂ.૧૫ હજારનું નુકસાન...

મોરબી જીલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતના બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં ત્રણથી વધારે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં મોરબી તાલુકાના આમરણ, માળીયા(મી)ના સરવડ અને વાંકાનેર તાલુકાના ભલગામ...

Tankara News

Maliya news

મોરબી જીલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતના બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં ત્રણથી વધારે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં મોરબી તાલુકાના આમરણ, માળીયા(મી)ના સરવડ અને વાંકાનેર તાલુકાના ભલગામ...

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe
- Advertisement -

Latest Reviews

Halvad News

મોરબી અને હળવદમાં અપમૃત્યુના બે અલગ અલગ બનાવ નોંધાયા

મોરબી શહેર અને હળવદ તાલુકા વિસ્તારમાં અપમૃત્યુના બે અલગ અલગ બનાવો નોંધાયા છે. મોરબીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, જ્યારે હળવદના ગોલાસણ ગામે ખેત...

હળવદના કડીયાણા ગામ નજીક બાઈક સ્લીપ થતા યુવકનું મોત

હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક રોડ પર બાઈક સ્લીપ થતાં ૨૭ વર્ષીય યુવકનું મોત થયું છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ...

હળવદ માનસર નર્મદા કેનાલમાં કોઈ કારણોસર યુવાને ઝંપલાવતા મોત

હળવદ વિસ્તારમાં માનસર નર્મદા કેનાલ ખાતે ૧૮ વર્ષીય યુવાને પાણીમાં પડી આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ...

હળવદના માથક ગામે રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર સહિત રૂ.૩.૩૮ લાખનો મુદામાલ જપ્ત. હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે માથક ગામે બુટલેગર અજય રૂડાભાઈ જેતપરાના ઘરમાં રેઇડ કરી વિદેશી...

મોરબીના કાર્યદક્ષ અધિકારી નિખિલકુમાર જોષીની સુરેન્દ્રનગર ચિટનિશ તરીકે વરણી; હળવદ મામલતદાર એ.પી. ભટ્ટની ભાવનગર બદલી

મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ: ૧૬૫ નાયબ મામલતદારોને બઢતી, ૩૭ મામલતદારોની જિલ્લા ફેર બદલી રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને વહીવટી નિયંત્રણ હેઠળ...
Advertismentspot_imgspot_img
error: Content is protected !!