મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસે જનસંપર્ક સભાનુ આયોજન કર્યું છે.જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવામાં આવશે. અને વ્યાજખોરોની ચુકાલમાંથી ભોગ બનારને મુક્ત...
વાંકાનેરના રાજાવડલા ગામે ૬૨ વર્ષીય વૃદ્ધ વાડીના કૂવામાં પડી જતા મોત નિપજ્યું છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
વાંકાનેરમાં ભાટીયા...
માળીયા(મી) પોલીસ ટીમ રમજાન ઇદ તહેવારને અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે માળીયા(મી) વિસ્તારમાં આવેલ વિશાલા હોટલ નજીક કાચા રસ્તા ઉપરથી આરોપી...
મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસે જનસંપર્ક સભાનુ આયોજન કર્યું છે.જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવામાં આવશે. અને વ્યાજખોરોની ચુકાલમાંથી ભોગ બનારને મુક્ત...
અલગ-અલગ સ્થળે ત્રણ ઘટનાએ ચકચાર મચાવી, પોલીસે તપાસ હાથ ધરી.
મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ત્રણ અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે. એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન...