Tuesday, February 17, 2026

Morbi news

મહાશિવરાત્રી પર મોરબી મનપાના જાહેરનામાનો ભંગ મામલે કાર્યવાહી કરવા વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળની માંગણી

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ...

Wakaner News

મોરબીની પરિણીતાએ ૧૫ વર્ષ પતિ સાસુ જેઠનો સહન કર્યો અંતે ફરિયાદ નોંધાવી:ગર્ભ પરીક્ષણ કરાવી વાંકાનેર અને રાજકોટની હોસ્પિટલમાં બે વખત ગર્ભપાત કરાવડાવ્યો હોવાનો ખુલાસો

આજનો સમાજ જમાના સાથે બદલાયો છે અને અમુક જૂની રૂઢિચુસ્ત માનસિકતા અને રૂઢિઓ ને છોડી રહ્યો છે તેવી મોટી મોટી વાતો તો થઈ રહી...

વાંકાનેરના ચંદ્રપુર નજીક રીક્ષામાંથી ૧ કિલો ૯૦૦ ગ્રામ ગાંજા સાથે રાજકોટના શખ્સની ધરપકડ

રાજકોટ એ.એન.ટી.એફ.-સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા બાતમીને આધારે સફળ રેઇડ. એ.એન.ટી.એફ., સી.આઈ.ડી. ક્રાઈમ રાજકોટ ઝોન દ્વારા બાતમીના આધારે વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીકથી સીએનજી રીક્ષામાં લઈ જવાતો ૧...

Tankara News

Maliya news

માળીયા(મી)ના અંજીયાસર પાસે ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર સહિત ૧૮.૫૦ લાખથી વધુના મુદ્દામાલની ચોરી.

માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામ નજીક પાવરગ્રીડ ૭૬૫ કેવી લાઇનના થાંભલાઓ વચ્ચે લગાવેલ ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર તથા ઇનસુલેટર, મેડીસીયન્સ જોઈન્ટ તથા સ્પેસર સહિતની અજાણ્યા...

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe
- Advertisement -

Latest Reviews

મહાશિવરાત્રી પર મોરબી મનપાના જાહેરનામાનો ભંગ મામલે કાર્યવાહી કરવા વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળની માંગણી

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ...

Halvad News

હળવદ માનસર નર્મદા કેનાલમાં કોઈ કારણોસર યુવાને ઝંપલાવતા મોત

હળવદ વિસ્તારમાં માનસર નર્મદા કેનાલ ખાતે ૧૮ વર્ષીય યુવાને પાણીમાં પડી આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ...

હળવદના માથક ગામે રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર સહિત રૂ.૩.૩૮ લાખનો મુદામાલ જપ્ત. હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે માથક ગામે બુટલેગર અજય રૂડાભાઈ જેતપરાના ઘરમાં રેઇડ કરી વિદેશી...

મોરબીના કાર્યદક્ષ અધિકારી નિખિલકુમાર જોષીની સુરેન્દ્રનગર ચિટનિશ તરીકે વરણી; હળવદ મામલતદાર એ.પી. ભટ્ટની ભાવનગર બદલી

મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ: ૧૬૫ નાયબ મામલતદારોને બઢતી, ૩૭ મામલતદારોની જિલ્લા ફેર બદલી રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને વહીવટી નિયંત્રણ હેઠળ...

હળવદના ટીકર(રણ) ગામે ઘરમાં થયેલ સાડા પાંચ તોલાના સોનાના દાગીનાની ચોરીમાં આરોપીની અટકાયત

હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી, ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની...

હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીના ચિત્રને પુષ્પાંજલિ...
Advertismentspot_imgspot_img
error: Content is protected !!