વાંકાનેર શહેરના જીનપરા શેરી નં.૧૩ વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુ અંગે...
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, વાંકાનેર, માળીયા મીં. અને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે. જેમાં માનસિક બીમારી, ગળેફાંસો ખાઈ...