Wednesday, July 8, 2026

Morbi news

અંત્યોદય અન્ન યોજનામાં અનાજ ઘટાડાના પ્રસ્તાવ સામે માળિયા મહિલા શક્તિ સંગઠનનો વિરોધ : મામલતદારને કરાઈ રજૂઆત

માળિયા મહિલા શક્તિ સંગઠને અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ પ્રતિ રેશનકાર્ડ મળતા 35 કિલો અનાજને ઘટાડીને પ્રતિ વ્યક્તિ 7 કિલો કરવાની સંભવિત દરખાસ્તનો કડક...

Wakaner News

વાંકાનેર: ચોટીલા-રાજકોટ હાઇવે પર અજાણ્યા આધેડનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચોટીલા-રાજકોટ હાઇવે પર મોમાઈ હોટલ નજીક બેભાન હાલતમાં મળી આવેલા અંદાજે ૫૫ વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું...

વાંકાનેરની સિપાઈ શેરીમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જીનપરા જકાતનાકા નજીક સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે દરોડો પાડ્યો...

Tankara News

Maliya news

મોરબી: ૧૧ જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, વિવિધ પ્રકારના કેસોનું સ્થળ પર જ થશે સમાધાન

મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા...

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe
- Advertisement -

Latest Reviews

Halvad News

હળવદના નવા માલણીયાદમાં પતિએ દાતરડાના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ

પત્નીની હત્યા કર્યા બાદ પતિ આખી રાત મૃતદેહ પાસે જ બેઠો રહ્યો. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં ખેતમજૂરી કરતા દંપતી વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન...

હળવદના ઇંગોરાળા ગામે ઝેરી દવા પી જતાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃત્યુના બનાવ અંગે હળવદ...

હળવદના ટીકર ગામે ઝેરી જીવજંતુ કરડતાં ૧૮ વર્ષીય ખેત શ્રમિકનું સારવારમાં મોત

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામનો રહેવાસી અને હાલ ટીકર ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતો સંજયભાઈ કાન્તિયાભાઈ ભીલ...

હળવદના ઘનશ્યામપુરની સીમમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામની સીમમાં જૂના કોંઢના રસ્તે અજીતભાઈ રઘુભાઈ ચૌહાણની વાડી નજીક દરોડો પાડ્યો...

મોરબી: ૧૧ જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, વિવિધ પ્રકારના કેસોનું સ્થળ પર જ થશે સમાધાન

મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા...
Advertismentspot_imgspot_img
error: Content is protected !!