મોરબી શહેર તેમજ વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં એક વ્યક્તિનું અકસ્માતે પડી જવાથી મોત થયું, જ્યારે અન્ય એક...
માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ માળીયા(મી) પોલીસે...
છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરી એક સંસ્કારી, શાંતિપ્રિય અને ધાર્મિક નગરી તરીકે સમગ્ર પ્રદેશમાં જાણીતી છે. હળવદની શાંતિ અને સામાજિક સૌહાર્દને ભંગ કરવાનો અમાનવીય...