મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારામાં આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા બે દિવસીય ‘શતાબ્દી મહોત્સવ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આર્ય સમાજ ટંકારાની સ્થાપનાના...
વાંકાનેર શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી કરવામાં આવેલી ઘરફોડ ચોરીના ગુનાનો વાંકાનેર સીટી પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પોલીસે બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં...
મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારામાં આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા બે દિવસીય ‘શતાબ્દી મહોત્સવ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આર્ય સમાજ ટંકારાની સ્થાપનાના...
હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીના ચિત્રને પુષ્પાંજલિ...
હળવદ વેગડવાવ ફાટક ખાતે પ્રસ્તાવિત ઓવરબ્રિજ અને અંડરબ્રિજના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગની મંજૂરી બાદ આજે ફાઇનલ માપણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે....