મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન મોરબી સીટી, વાંકાનેર અને ટંકારા ગ્રામ્ય એમ અલગ-અલગ વિસ્તારોમાં પાંચ અપમૃત્યુના પાંચ બનાવ નોંધાતા જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ...
મહાત્માના વિચારોને ધાર કાઢવામાં મોરબીની ધરતીનો મોટો ફાળો રહ્યો છે.
૧૯૨૫ના ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્રની ધરા પર એક અભૂતપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી...