Wednesday, July 2, 2025
HomeGujaratટંકારાવાસીઓ પાણીના નિકાલ ગંદકી સહિતના પ્રશ્ને ત્રાહિમામ: સમસ્યાથી નિરાકરણ માટે આમ આદમી...

ટંકારાવાસીઓ પાણીના નિકાલ ગંદકી સહિતના પ્રશ્ને ત્રાહિમામ: સમસ્યાથી નિરાકરણ માટે આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત

ટંકારા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખે ટંકારા નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી દેવીપૂજકવાસથી અમરાપર રોડ પાણીના નિકાલ, સફાઈ તેમજ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોડમાં પાણી ભરાવવા જેવા પ્રશ્ન તાત્કાલિક નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખે ટંકારા ચીફ ઓફિસરને પત્ર લખી નગર પાલીકાના મુખ્ય વિસ્તાર દેવીપૂજક વાસ અમરાપર રોડ પાણીના નિકાલ તેમજ સફાઈ બાબતે વર્ષો જૂના પ્રશ્ન બાબતે રજૂઆત કરાઈ છે. તેમજ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોડમાં પાણી ભરાવવા જેવા અનેક પ્રશ્નોનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. તેમજ ખડીયાવાસથી અમરાપર રોડ પર પાણી નિકાલનો પ્રશ્ન બાબતે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!