Friday, October 18, 2024
HomeGujaratટંકારાની એમ પી દોશી વિર્ધાલયની વિદ્યાર્થીનીએ ધો.૧૦ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ગૌરવ...

ટંકારાની એમ પી દોશી વિર્ધાલયની વિદ્યાર્થીનીએ ધો.૧૦ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ગૌરવ વધાર્યું

આજે જાહેર થયેલા માધ્યમિક શિક્ષણ બોર્ડ ના પરીણામ માં ટંકારા એમ પી દોશી વિર્ધાલય ની છાત્રા શ્રૂતિ સંજયભાઈ નગવાડિયા એ 96.63 પી આર સાથે શાળા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ અગાઉ એન એમ એમ એસ પરીક્ષામાં તાલુકા પ્રથમ ક્રમે ઉતિર્ણ થયા હતા દાદા વિનોદભાઈ પાસેથી ગણીતનુ અદકેરૂ જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને દાદી શાંતાબેન પાસેથી ગુજરાતી અને સભ્ય વ્યવસ્થા ને જીવનમાં ઉતારી ગાયત્રી સ્ટુડિયોના માલિક પિતા સંજયભાઈ અને માતા રેખાબેનની લાડકવાઈ શ્રૂતિએ ઉત્કૃષ્ટ પરીણામ થી શાળા પરીવાર તથા ગામનું ગૌરવ વધાર્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!