Tuesday, September 17, 2024
HomeGujaratટંકારામાં દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવ ઉજવવા ભક્તોમાં થનગનાટ

ટંકારામાં દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવ ઉજવવા ભક્તોમાં થનગનાટ

હિન્દૂ ધર્મના લોકો આખું વર્ષ ભગવાન ગણેશનું સ્વાગત કરવા માટે ગણેશ ચતુર્થીની રાહ જોતા હોય છે. ત્યારે ટંકારા તાલુકામાં દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવ ઉજવવા ભારે થનગનાટ વચ્ચે શહેર ગ્રામ્ય પંથકમાં વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપના કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકામાં દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જે વચ્ચે શહેર ગ્રામ્ય પંથકમાં આજે વિધિવત ગણપતિબાપાના પંડાલનુ સ્થાપન કરવામાં આવ્યુ છે.

જેમા શહેરના ધેટીયા વાસ કા રાજા, મકનાની કા રાજા, લો વાસ કા રાજા ઉપરાંત ભાવિકોએ ધરે પણ ગણેશજીની પધરામણી કરી છે. ઉપરાંત અનેક ગામડે પણ ગણપતીબાપાના સ્થાપન કરી આજે વિધિપૂર્વક ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!