Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૭૫થી વધુ નાયબ મામલતદાર,ક્લાર્ક તથા રેવન્યુ તલાટીઓની બદલી:બંધ...

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૭૫થી વધુ નાયબ મામલતદાર,ક્લાર્ક તથા રેવન્યુ તલાટીઓની બદલી:બંધ કવરમાં બદલીના ઓર્ડર કરતા જીલ્લા કલેકટર

રજાના દિવસ પહેલાં મોડી સાંજે બંધ કવરમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા તાલુકાના અધિકારીઓને બદલીના હુકમો આપ્યા:સુત્રો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં છેલ્લા ઘણા સમયથી બદલીની વાતો ચાલી રહી હતી ત્યારે મોરબી જીલ્લાના સિટી ગ્રામ્ય વાકાનેર, હળવદ,માળીયા,ટંકારામા ફરજ બજાવતા નાયબ મામલતદારો ક્લાર્ક તથા રેવન્યુ તલાટી મળી કુલ ૭૫ થી વધુ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જોકે આ ઓર્ડર બંધ કવરમાં જે તે કચેરીના અધિકારીને સુપ્રત કર્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.જેથી હાલ ક્યા અધિકારીની કઈ જગ્યાએ બદલી કરવામાં આવી છે તે વિગતો આગામી સમયમાં જાણવા મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!