Friday, April 25, 2025
HomeGujaratવાંકાનેરના નવા વઘાસીયા ગામે ૨૩ વર્ષીય સંગીતાબેને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.

વાંકાનેરના નવા વઘાસીયા ગામે ૨૩ વર્ષીય સંગીતાબેને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે અપમૃત્યુનો બનાવ સામે આવ્યો હતો, જેમાં નવા વઘાસીયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઇ ઉઘરેજા ઉવ.૨૩ એ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા, સંગીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતી, ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા વાંકાનેર સીટી પોલીસે અ. મોત રજીસ્ટર કરી, આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!