Tuesday, February 25, 2025
HomeGujaratવાંકાનેરમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં ૨૪ વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં ૨૪ વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતા અંકિતાબેન ધીરુભાઈ સરવૈયા ઉવ.૨૪ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે પોલીસે મૃત્યુના બનાવ મામલે અ. મોતની નોંધ કરી, આપઘાત કરવા પાછળના જવાબદાર કારણો સહિતની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!