Sunday, August 24, 2025
HomeGujaratટંકારાના ગણેશપર ગામે બીમારી સબબ ૫૪ વર્ષીય મહિલાનું મોત

ટંકારાના ગણેશપર ગામે બીમારી સબબ ૫૪ વર્ષીય મહિલાનું મોત

ટંકારા તાલુકાના ગણેશપર ગામના રહેવાસી જશુબેન નાગજીભાઇ મેરા નામના ૫૪ વર્ષીય મહિલાને ગત તા.૧૬/૦૭ના રોજ તેમના દીકરા બીમારી સબબ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જતાં હોય ત્યારે રસ્તામાં જ જશુબેન બેભાન થઇ ગયા હતા. ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી જશુબેનને મરણ જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તોએ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!