Tuesday, April 30, 2024
HomeGujaratહળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતીની ઉજવણી

હળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતીની ઉજવણી

હળવદમાં ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકારની 131 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ પુષ્પાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના ડો.આંબેડકર ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સમાજના આગેવાનો દ્વારા હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે તાલુકાભર માંથી બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેને સમાજ અગ્રણીઓ દ્વારા સમાજને શિક્ષિત કરી નવો રાહ આપવા હિમાયત કરવામાં આવી હતી. તેમ ભરતભાઈ પરમાર અને જયંતિલાલ પરમાર દ્વારા જણાવાયું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!