Friday, October 18, 2024
HomeGujaratપાલીતાણામાં તોડફોડના ઘેરા પ્રત્યાઘાત:મોરબીમાં જૈન સમાજે રેલી યોજી આવેદન પાઠવ્યુ

પાલીતાણામાં તોડફોડના ઘેરા પ્રત્યાઘાત:મોરબીમાં જૈન સમાજે રેલી યોજી આવેદન પાઠવ્યુ

સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમાજના લોકોનું પવિત્ર તીર્થસ્થાનો માનું એક એવું પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા જૈન સમાજ લાલઘૂમ થયો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના જૈન સમાજ દ્વારા રેલી યોજી ને આવેદન પત્ર પાઠવાયું હતું આ રેલી મોરબીના દરબારગઢ વિસ્તારથી શરૂ થઈ ને નેહરુગેટ અને નગરપાલિકા થી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં જૈન સમાજ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ને પાલિતાણા ખાતે જૈન સમાજના પવિત્ર તીર્થસ્થાન માં તોડફોડ કરનારા તત્વો પર કડક કાર્યવહી કરવા માંગ કરવામાં આવી હતી સાથે સાથે જો કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!