Friday, October 18, 2024
HomeGujarat'Biporjoy' effects: મોરબીના સિરામિક પ્લાન્ટ આવતીકાલથી બંધ કરવામાં આવશે:શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં...

‘Biporjoy’ effects: મોરબીના સિરામિક પ્લાન્ટ આવતીકાલથી બંધ કરવામાં આવશે:શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે

આગામી વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુફેકચરર એસોસીએસન દૃારા આજરોજ મીટીંગ યોજાઈ હતી.જેમા દરેક ઉઘોગકારોને જરૂરી સુચનાઓ આપવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

જે સૂચના મુજબ મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા મા જણાવ્યા મુજબ આવતીકાલે તા. 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેક સિરામિક ઉદ્યોગકારો એ પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજે તા. 12/06/2023 રાત્રિથી લોડિંગ તેમજ અનલોડિંગ સહિતની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી. તેમજ શ્રમિકો ને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું.

તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાની ફેકટરીમાં ધ્યાન આપવું અને દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલે બંધ કરી દેવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!