Friday, October 18, 2024
HomeGujaratસ્વ. જીતેન્દ્રભાઈ કાલરીયાની સાતમી વાર્ષીક પુણ્ય તિથિએ મહા રક્તદાન કેમ્પનું કરાયું આયોજન

સ્વ. જીતેન્દ્રભાઈ કાલરીયાની સાતમી વાર્ષીક પુણ્ય તિથિએ મહા રક્તદાન કેમ્પનું કરાયું આયોજન

મોરબીના સ્વ. જીતેન્દ્રભાઈ માવજીભાઈ કાલરીયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવવા વિનંતી કરાઇ છે…

- Advertisement -
- Advertisement -

મોરબીના સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ માવજીભાઈ કાલરીયાના સ્મરણાર્થે તથા તેમના સેવા ભાવના સંસ્કારને જીવંત રાખવાના પ્રયત્નો રૂપે તેમની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 13/ 6/ 2024 ને ગુરુવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના બાપા સીતારામ ચોક રવાપર રોડ સત્યમ પેલેસની સામે નરસંગ ટેકરી મંદિર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિનંતી કરાઈ છે…. જેના માટે મોબાઇલ નં. 95378 09457, 98790 12651 અને 85117 79840 પર સંર્પક કરવા જણાવાયું છે…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!