Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના ઢુંવા નજીક સીરામીક ફેક્ટરીના શ્રમિકનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું

વાંકાનેરના ઢુંવા નજીક સીરામીક ફેક્ટરીના શ્રમિકનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું

વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક આવેલ સનહાર્ટ ફેક્ટરીમાં રહેતા ચંદનભાઇ શેશનાથ યાદવ નામના ૨૫ વર્ષીય શ્રમિક યુવકનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!