Sunday, February 23, 2025
HomeGujaratમોરબીમાં માનસિક બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મૂકી મહિલાએ આત્મહત્યા કરી

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મૂકી મહિલાએ આત્મહત્યા કરી

મોરબીના પંચાસર રોડ ઉપર વૃષભ સોસાયટી ખાતે ઉમા ટાવરના પાંચમે માળે પ૦૧ માં રહેતા ઉર્મીલાબેન નીતીનભાઇ અઘારા ઉવ.૪૫ નામના મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડિત હતા ત્યારે આ બીમારીને લઈને કંટાળી જઈ ગઈ તા.૧૯/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાનના પાંચમા માળના ધાબેથી નીચે પડતું મૂકતા, ઉર્મિલાબેનને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવને લઈને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!