Saturday, April 19, 2025
HomeGujaratમોરબી મનપા દ્વારા મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા

મોરબી મનપા દ્વારા મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા

મોરબીમાં મનપા નું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે.મોરબીમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરાયા છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબીમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જાહેર રસ્તા પર કરાયેલ ઓટલા મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મોરબી મનપા દ્વારા આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત શહેરના એક એક રોડ પર દબાણો દૂર કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!