Wednesday, April 30, 2025
HomeGujaratમોરબીમાં ૫૧ વર્ષીય પ્રૌઢ વેપારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીમાં ૫૧ વર્ષીય પ્રૌઢ વેપારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ બ્લુમાં રહેતા ૫૧ વર્ષીય કિશોરભાઈ વિનોદભાઈ ચંદારાણા નામના વેપારીએ ગઈકાલ તા.૨૯/૦૪ના રોજ કોઈ અકળ કારણોસર તેમના રહેણાંક મકાને પોતાની જાતે ઝેરી દવા પી લીધું હતી. ત્યારે પરિવારજનો દ્વારા કિશોરભાઈને સારવાર અર્થે મોરબીની માધવ હોસ્પિટલ બાદ આયુષ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન કિશોરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હાલ અત્રેની એ ડિવિઝન પોલીસે મૃત્યુના આ બનાવ અંગે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!