Wednesday, September 17, 2025
HomeGujaratગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્ર રાજ્યપાલ તરીકે વધારાના હવાલાના શપથ બાદ આર્ય...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્ર રાજ્યપાલ તરીકે વધારાના હવાલાના શપથ બાદ આર્ય સમાજ મુંબઈ ખાતે યજ્ઞ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ મહારાષ્ટ્રના વધારાના હવાલાની શપથ લીધા બાદ ટંકારાના પનોતા પુત્ર દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજ મુંબઈ ખાતે પહોંચી યજ્ઞ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારાનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર મૂલશંકર ત્રિવેદી એટલે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજની પરંપરાને આગળ વધારતા, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ મહારાષ્ટ્રના વધારાના હવાલાની જવાબદારી સ્વીકારી છે. રાજભવનમાં સંસ્કૃતમાં શપથગ્રહણ સમારોહ બાદ, આચાર્ય દેવવ્રત તેમનાં ધર્મપત્ની દર્શના દેવી સાથે મુંબઈના ઐતિહાસિક કાકડવાડી આર્ય સમાજ ખાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞમાં ભાગ લઈને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!