Friday, October 10, 2025
HomeGujaratવાંકાનેરમાં સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

વાંકાનેરમાં સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

વાંકાનેર શહેરના જલારામનગર-૧ ભાટીયા સોસાયટી સ્મશાન પાસે રહેતા ૧૭ વર્ષીય દીલશાન ઉમરદીનભાઇ મીરાશીએ પોતાના રહેણાંક મકાનના રૂમમાં કોઈ અકળ કારણોસર દોરડાથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવાજનો મૃતક સગીરનો મૃતદેહ અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા, વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!