Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામે પાણીની ખીણમાં ન્હાવા પડેલ ૧૪ વર્ષીય મનોદિવ્યાંગ બાળકનું મોત

મોરબીના મકનસર ગામે પાણીની ખીણમાં ન્હાવા પડેલ ૧૪ વર્ષીય મનોદિવ્યાંગ બાળકનું મોત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામે રેલ્વે પાટા પાછળ રહેતા ૧૪ વર્ષીય રાકેશભાઈ રણજીતભાઈ નટુભાઈ કુંઢીયા જન્મથી મનોદિવ્યાંગ હોય જેથી અવાર નવાર રાત્રીના અંધારામાં ઘરેથી નીકળી જતો હોય ત્યારે ગઈકાલ તા.૧૬/૦૭ના રોજ વહેલી સવારમાં ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હોય ત્યારે પરિવાર દ્વારા અસ્થિર મગજ ધરાવતા રાકેશની ઘરમેળે શોધખોળ કરતા હોય તેમ છતા મળી આવ્યો ન હતો. ત્યારે બપોરના અરસામાં મકનસર ગામે, ચામુંડા માતાજીના મંદીર સામે આવેલ પાણીની ખીણમાં પોતે પોતાની જાતે એકલો ન્હાવા ખીણના ઉંડા પાણીમાં પડ્યો હતો તેથી પાણીમાં ડુબી જતા મનો દિવ્યાંગ રાકેશનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!