Thursday, April 24, 2025
HomeGujaratમોરબીના ધરમપુર ગામ નજીક ૪૫ વર્ષીય આધેડનું મચ્છુ નદીમાં ડૂબી જતા મોત.

મોરબીના ધરમપુર ગામ નજીક ૪૫ વર્ષીય આધેડનું મચ્છુ નદીમાં ડૂબી જતા મોત.

મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા હસમુખભાઇ રાઘવજીભાઇ પરેચા ઉવ.૪૫ નું મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જેમાં ગઈકાલ તા.૨૩/૦૪ ના રોજ તાલુકાના ધરમપુર ગામની સીમમાં હસમુખભાઈ પરેચાનો મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી, આગળની ઊંડાણપૂર્વકની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!