Monday, October 21, 2024
HomeGujaratમોરબીમાં ૬૨ વર્ષીય વૃદ્ધનુ હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું

મોરબીમાં ૬૨ વર્ષીય વૃદ્ધનુ હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું

મળતી માહિતી અનુસાર મોરબીના કુબેરનગર-૩માં ત્રિલોકધામ મંદિરવાળી શેરીમાં રહેતા પ્રફુલભાઇ હીંમતલાલ માટલીયા ઉવ.૬૨ ગઈકાલ તા.૨૯/૦૫ના રોજ પોતાના ઘરે હોય ત્યારે પ્રફુલભાઈને અચાનક જોરદાર હૃદય રોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી તેઓના કૌટુંબિક ભાઈ દ્વારા હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી અકાળે મૃત્યુ અંગે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!