Saturday, June 28, 2025
HomeGujaratમોરબી તાલુકાના લખધીરનગર ગામે હૃદયરોગનો હુમલો આવતા ૬૩ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ.

મોરબી તાલુકાના લખધીરનગર ગામે હૃદયરોગનો હુમલો આવતા ૬૩ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ.

મોરબી તાલુકાના લખધીરનગર(નવાગામ) ગામે રહેતા હસમુખભાઈ રેવાદાસભાઈ નિમાવત ઉ.૬૩ બીમારી સબબ હાર્ટ એટેક આવતા, પરિવારજનો તેમને મોરબી સરકારી હોસ્પિટસલ ખાતે લાવેલ, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી હસમુખભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું, જે બાદ પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસ સ્થળ ઉપર આવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!