Sunday, October 6, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે મચ્છુ માતાજીની રથયાત્રાને અનુસંધાને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં...

મોરબીમાં આવતીકાલે મચ્છુ માતાજીની રથયાત્રાને અનુસંધાને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયુ 

મોરબીનાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરેથી આવતીકાલે મચ્છુ માતાની રથયાત્રા નીકરનાર હોય તેને લઈ મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા મચ્છુ માતાજીની રથયાત્રા રૂટ પર ફુટ પેટ્રોલિંગ યોજી હતી. તેમજ રથયાત્રામાં શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવનાર હોવાથી સમગ્ર રૂટ પર રથયાત્રા પસાર થનાર હોય તેથી ફુટ પેટ્રોલિંગ યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવતીકાલે મચ્છુ માતાજીની રથયાત્રા યોજાશે. જે રથયાત્રા સંદર્ભે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ની આગેવાનીમાં રિહર્સલ કરાયું હતું. મચ્છુ માતાજીની રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આયોજકો સાથે મુલાકાત કરી સમગ્ર આયોજન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે અપીલ કરવામાં આવી હતી. તેમજ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!