Sunday, September 8, 2024
HomeGujaratમોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન

આજરોજ મોરબી જિલ્લાના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ./ એફ.એચ.એસ./ એમ.પી.એચ.ડબલ્યું./ એફ. એચ. ડબલ્યું. સહિતના આધિકારીઓ જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

આ સ્નેહમિલનમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને વિવિધ હોદેદારો તેમજ જિલ્લાના અધિકારીઓએ ખાસ હાજરી આપેલ હતી. તેમજ તાજેતરમા જ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જે હડતાલ પાડવામાં આવી હૈ. તેને સફળતા અપાવનાર રાજ્યના તમામ હોદેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. તેવું મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલભાઇ ડાંગર, મહામંત્રી અરવિંદભાઇ પરમાર તેમજ જિલ્લાના મુખ્ય કન્વીનર દિલીપભાઈ દલસાણીયાની યાદીમાંથી જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!