Friday, June 20, 2025
HomeGujaratમોરબીમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીની ઉપસ્થિતિમાં ભાવભીની સ્મૃતિ વંદના અને પ્રાર્થના સભા યોજાશે

મોરબીમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીની ઉપસ્થિતિમાં ભાવભીની સ્મૃતિ વંદના અને પ્રાર્થના સભા યોજાશે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા વિજયભાઈ રૂપાણી તા. ૧૨ જૂન, ૨૦૨૫નાં રોજ અરિહંતશરણ પામ્યા છે.જે સાત્વિક જીવન જીવનારા આ ભવ્ય અને દિવ્ય આત્માની સદ્દગતની પ્રાર્થના સભાનું આયોજન અંજલીબેન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.મોરબીના વસંત પ્લોટ લોહાણા વિધાર્થી ભુવન ખાતે તા. ૨૩ જૂન, ૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી યોજવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!