Sunday, October 6, 2024
HomeGujaratમોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ નજીક આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકી ઉવ.૪૯ એ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૃતક મોહનભાઇ ડેડબોડી તેમના પુત્ર નિલેશભાઇ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા જ્યાંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકાળે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!