Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

મોરબીમાં આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

મોરબીમાં આત્મહત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીમાં મૌલીક પાર્ક સાઇનાથ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા નામના આધેડે ગાયકલે સાંજના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!