Sunday, October 6, 2024
HomeGujaratમોરબીની નટરાજ ફાટક પાસે ટ્રેન હડફેટે પરપ્રાંતીય આધેડનું મોત

મોરબીની નટરાજ ફાટક પાસે ટ્રેન હડફેટે પરપ્રાંતીય આધેડનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટરાજ ફાટક પાસે દરબાર બોર્ડિંગની સામે ગત તા.૨૫/૦૬ ના વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેન હડફેટે મૂળ ઉત્તરપ્રદેશના કુશીનગર જીલ્લાના સોમલી ગામનો વતની છેદીભાઈ હરિવંશરાય પટેલ ઉવ.૪૬ આવતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેનું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતકના પુત્ર ઘનશ્યામકુમાર છેદીભાઈ પટેલની પ્રાથમિક માહિતીને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!