Monday, June 16, 2025
HomeGujaratમોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી ગયેલા પરપ્રાંતિય આધેડનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી ગયેલા પરપ્રાંતિય આધેડનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જે ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દોલતરામ દેવચંદ વર્મા ઉવ-૪૬ રહે-ભાટખેડી તા.બ્યાવરા જી.રાજગઢ(એમ.પી) વાળાનું ગઈ તા.૧૪/૦૬ના રોજ સાંજે મહેન્દ્રનગર ચોકડી ખાતે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા, જેથી તેઓને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી દોલતરામ વર્માને મૃત જાહેર કર્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!