Friday, October 11, 2024
HomeGujaratવાંકાનેરના સરતાનપર ગામે ઝાડા-ઉલ્ટીમાં બેભાન થઈ ઢળી પડેલ પરપ્રાંતિય સગીરનું મોત

વાંકાનેરના સરતાનપર ગામે ઝાડા-ઉલ્ટીમાં બેભાન થઈ ઢળી પડેલ પરપ્રાંતિય સગીરનું મોત

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ વરમોરા યુનિટ-૨ કારખાનાની લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ આસામ રાજયના કુમટોલા પોસ્ટનો વતની ૧૬ વર્ષીય બુદરાઇ બજલ મુર્મુ નામના સગીરને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટીની બિમારી થયેલ હોય અને વધુ અસર થતા બેભાન થઇ ઢળી પડતા તેને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કારેલ હતો. ત્યારે વાજનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગકની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!