Tuesday, April 22, 2025
HomeGujaratહળવદમાં આજે રાત્રે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથાનું આયોજન

હળવદમાં આજે રાત્રે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથાનું આયોજન

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ૨૦૧ મી જયંતી નિમિતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આજે તા. ૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા ભારત માતા ક્રાંતિ મંદિર મહર્ષિ દયાનંદ સરસ્વતીના 201મી જન્મ જયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથા નું આયોજન આજે તા.૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવારને ચૈત્રવદ નવમની રાત્રે ૦૮:૩૦ વાગે હળવદની સરા ચોકડી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!