Thursday, September 19, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરતા પતિ વિરુદ્ધ પોલીસ...

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરતા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં મહિલાના ચારીત્ર્ય અંગે શંકા રાખી અવારનવાર ઘરકામ બાબતે માનશીક દુ:ખ ત્રાસ આપી મારઝૂડ કરતા પતિ સામે કાલીકા પ્લોટ શેરી નંબર-૫ માં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના કાલીકા પ્લોટ શેરી નંબર-૫ ખાતે રહેતી અનીશાબેન હનીફભાઇ અઘામ નામની મહિલાને તેનો પતિ હનીફભાઇ કાસમભાઇ અઘામ ધરકામ બાબતે માનશીક દુ:ખ ત્રાસ આપી તેમજ અવાર નવાર નાની નાની બાબતે મેણા ટોણા મારી ઢીકા પાટુનો મુંઢમાર મારી ગાળો આપી તેમજ ચારીત્ર્ય અંગે શંકા વહેમ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા મહિલાએ આખરે કંટાળી મોરબી મહીલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!