Sunday, September 8, 2024
HomeGujaratહળવદના યુવકનું બે ઈસમોએ અપહરણ કરી રૂમમાં ગોઢી રાખતા સમગ્ર મામલે પોલીસ...

હળવદના યુવકનું બે ઈસમોએ અપહરણ કરી રૂમમાં ગોઢી રાખતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદમાં વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં રામેશ્વર હાઇટરસ, રામદાન આશ્રમ સામે, મહેન્દ્રનગર મોરબી ખાતે રહેતા અમિતભાઇ મનસુખભાઇ ઇઢાટીયા નામના યુવકનું ગત તા.૦૪/૦૪/૨૦૨૩ ના રોજ કોઈ અજાણ્યા બે ઈસમો ચરાડવા પી.જી.વી.સી.એલ ઓફિસ સામે, રોડ ઉપરથી અપહરણ કરી લઈ ગયા હતા. અને યુવકને કોઇપણ કારણસર અપહરણ કરી લઇ જઇ રૂમમાં પુરી રાખ્યો હતો. જે સમગ્ર મામલે ભોગબનનારના ભાઈ મેહુલભાઇ મનસુખભાઇ ઇઢાટીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!