Wednesday, October 2, 2024
HomeGujaratમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રી દિવસીય નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રી દિવસીય નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

મોરબી જીલ્લા રાજપૂત રામાજ દ્વારા સમાજની બહેન-દિકરીઓ સમાજની પરંપરા અનુંસાર રાસ ગરબા લઈ શકે તે માટે ત્રી દિવસ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું આયોજન મોરબી ૨ ના ન્યુ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. જે પ્રસંગમાં મોરબી જીલ્લા રાજપૂત સમાજના દરેક પરિવારને સહ કુટુંબ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા રાજપૂત રામાજ દ્વારા સમાજની બહેન-દિકરીઓ સમાજની પરંપરા અનુંસાર રાસ ગરબા લઈ શકે તે માટે તા. ૦૫-૧૦-૨૦૨૪ થી તા.૦૭-૧૦-૨૦૨૪ ત્રી દિવસીય નવરાત્રી મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જે નવરાત્રી મહોત્સવ મોરબી ૨ ના ન્યુ પેલેસ ખાતે રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ થશે. જેમાં સ્પોન્સર તરીકે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર( જયદીપ એન્ડ કંપની વવાણીયા – મોરબી ), કો સ્પોન્સર ડી.એસ.ઝાલા સાહેબ – સોલ્ટ પ્રા.લી. માળીયા મીયાણા છે. તેમજ શુભેચ્છક તરીકે રાજમાતાશ્રી વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબી, રાજવી પરિવાર છે. તેમ પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) મોબાઇલ નં. ૯૮૨૫૨ ૨૮૮૦૦ અને મહામંત્રી મહાવિરસિંહ એન.જાડેજા (વિરપરડા) મોબાઇલ નં. ૯૮૨૫૭ ૯૯૯૭૧ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ શુભ પ્રસંગમાં મોરબી જીલ્લા રાજપૂત સમાજના દરેક પરિવારને સહ કુટુંબ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!