મોરબી તાલુકાના શિવનગર પંચાસર ગામે રહેતા હેતાબેન નાજુભાઈ સંઘાડા ઉવ.૩૫ ગઈકાલ તા.૧૭/૦૬ ના રોજ શિવનગર પંચાસર ગામે સવારે ૭.૩૦ વાગ્યા આસપાસ કડીયાકામ કરતા હોય તે દરમિયાન વીજશોક લાગતા હેતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેમના પતિ નાજુભાઈ મોરબી સરકારી જોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ડેડબોડીનું ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી કરી અ. મોતની નોંધ રજીસ્ટર કરવામાં આવી છે.