Friday, March 27, 2026
HomeGujaratવાંકાનેરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડિત ૩૮ વર્ષીય મહિલાએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના કુંભારપરા શેરી નં. ૬ માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ મંછારામભાઈ દુધરેજીયા ઉવ.૩૮એ માનસિક બીમારીના કારણે કંટાળી જઈ પોતાના ઘરના બીજા માળે રૂમમાં પંખા સાથે ચુદળી બાંધી ગળેફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. મૃતક સાલુબેનને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક તકલીફ હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. બનાવ અંગે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મો દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!