Sunday, April 13, 2025
HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં કારખાનાની ઓરડીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબીના રફાળેશ્વરમાં કારખાનાની ઓરડીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત.

મોરબીના રફાળેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ એવાઈ ડેકોર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ખેડા જીલ્લાના વજેપાલ ગામના વતની સંજયભાઈ દિપાભાઈ ચાવડા ઉવ.૨૧એ કોઈ અગમ્ય કારણોસર એવાઈ ડેકોર કારખાનાની લેબર કોલોનીમા પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લોખંડની એંગલ સાથે ખાટલાની પાટ્ટી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી, આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!