Sunday, January 11, 2026
HomeGujaratવાંકાનેરના લાલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

વાંકાનેરના લાલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

વાંકાનેર તાલુકાના લાલપર ગામમાં ૩૪ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા, આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી ઉવ.૩૪એ ગઈકાલ તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફરજ ઉપર હાજર તબીબે પોલીસને જાણ કરતા વાજનેર સીટી પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!