Saturday, May 11, 2024
HomeGujaratવાંકાનેરના રાતીદેવળી ગામે અચાનક ઢળી પડેલ રાજકોટના યુવાનનું મોત

વાંકાનેરના રાતીદેવળી ગામે અચાનક ઢળી પડેલ રાજકોટના યુવાનનું મોત

મળતી માહિતી અનુસાર યોગેશવન અશોકવન ગૌસ્વામી ઉવ.૪૦ રહે.રાજકોટવાળા વાંકાનેરના રાતીદેવળી ગામે આવેલ સુરાપુરાદાદાના મંદિર પાસે કોઈ કારણોસર અચાનક ઢળી પડ્યા હતા. જેથી તેમને બેભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાતા જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે યોગેશવન ગૌસ્વામીને મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનેલ બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!