Sunday, May 12, 2024
HomeGujaratવાંકાનેરના અમરસર રેલ્વે ટ્રેકમાં ટ્રેન અડફેટે કચડાઈ જતા યુવાનનું મોત

વાંકાનેરના અમરસર રેલ્વે ટ્રેકમાં ટ્રેન અડફેટે કચડાઈ જતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના અમરસર રેલ્વે ટ્રેક AM નં ૭૦૫/૧ સોરાષ્ટ જનતા ટ્રેઇનમાં જીતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.૩૩) રહે વાંકાનેર આરોગ્યનગર નં-૯ વાળો કોઈ કારણસર ટ્રેઈન અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેન નીચે કચડાઈ જતા યુવાન મોતને ભેટતા ચકચાર મચી ગઈ હતી આ અંગે વાંકાનેર રેલવે સ્ટેશન માસ્ટર પ્રણવ કુમારે જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!