Saturday, September 21, 2024
HomeGujaratમોરબીમાં વિજયનગરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

મોરબીમાં વિજયનગરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા વિશાલભાઈ મગનભાઈ પરમાર ઉવ.૨૫ એ ગઈકાલ તા.૦૮/૦૯ના રોજ પોતાના ઘરે હોય તે દરમિયાન કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી પરિવારજનો દ્વારા વિજયભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા જે બાબતે સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી જઈ પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!