Saturday, February 1, 2025
HomeGujaratમોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવકે એસીડ ગતગટાવતા રાજકોટ સારવારમાં મોત

મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવકે એસીડ ગતગટાવતા રાજકોટ સારવારમાં મોત

મોરબી-૨ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા ટપુભાઈ ઉર્ફે મુનભાઈ હમીરભાઈ પરમાર ઉવ.૩૫ નામના યુવકે ગત તા. ૦૯/૧૦ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ ગટગટાવી લેતા તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં ટપુભાઈ ઉર્ફે મુનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે આ.મોત રજી. કરી ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!