Sunday, September 8, 2024
HomeGujaratવાવાઝોડાની અસરનો તાગ મેળવવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ મોરબીની મુલાકાત...

વાવાઝોડાની અસરનો તાગ મેળવવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ મોરબીની મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં મા બીપરજોય વાવાઝોડા ની અસર ની વચ્ચે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી તેમજ કૈલાશદાન ગઢવી , જેવલબેન, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ અને આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો  એ મોરબી ની તત્કાલીન મુલાકાત કરી તેમજ વાવાઝોડા થી થયેલ નુકસાન વિશે ચર્ચા કરી હતી.

- Advertisement -
- Advertisement -

તેમજ મોરબી જીલ્લા આપ ના કાર્યકરો ના ખબર અંતર પૂછ્યા હતા અને રાજકારણ ની અંદર રાજકીય રંગ સાથે કાર્યકરો સાથે લાગણી નો સંબંધ પણ હોવો જરૂરી છે જે આજે ખરા અર્થ મા આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ એ સાબિત કરી બતાવ્યુ હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!