Saturday, October 19, 2024
HomeGujaratએબીવીપી મોરબી શાખા દ્વારા ઉકાળા વિતરણ તેમજ કોરોના જાગૃતિ અંગે પત્રિકાનું વિતરણ...

એબીવીપી મોરબી શાખા દ્વારા ઉકાળા વિતરણ તેમજ કોરોના જાગૃતિ અંગે પત્રિકાનું વિતરણ કરાયું

મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આજે ABVP મોરબી શાખા દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામનું પૂજન કરી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાથના કરી તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યું તેમજ શહેરના સરદાર બાગ નજીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ લોકોમાં કોરોના જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 300 જેટલા લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!