Thursday, October 24, 2024
HomeGujaratમોરબીના કબીર આશ્રમ નજીક પગપાળા જતા રાહદારીને ઇક્કો ચાલકે અડફેટે લેતા અકસ્માત

મોરબીના કબીર આશ્રમ નજીક પગપાળા જતા રાહદારીને ઇક્કો ચાલકે અડફેટે લેતા અકસ્માત

મોરબીના વાવડી રોડ પર આવેલ કબીર આશ્રમ નજીક પગપાળા જતા કિશોરભાઇ અમરશીભાઇ મકવાણા (રહે. નાની વાવડી રામડેરી)ના પુત્ર અનિલને રજીસ્ટર નંબર વગરની ઇકો કારના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પુત્રને ડાબી આંખ તથા શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો ઇકો ચાલક નાશી છુટતા ઇજા પહોચી હતી.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે કિશોરભાઇએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!