Wednesday, June 18, 2025
HomeGujaratમેઘવિરામ બાદ મોરબીની શાકમાર્કેટ પાછળ બદતર હાલત:શાકભાજી - ફળો કે અન્ય ખાધ...

મેઘવિરામ બાદ મોરબીની શાકમાર્કેટ પાછળ બદતર હાલત:શાકભાજી – ફળો કે અન્ય ખાધ પદાર્થો પર સવારી કરી બીમારી ફેલાવતા જીવાણુઓ ઘરે ઘરે પહોંચશે!

મોરબીમાં બે દિવસ ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ હજુ પણ ગંદકી જોવા મળી રહી છે અને તંત્રએ તાત્કાલિક કરવાની કામગીરી એક દિવસ બાદ પણ કરવામાં આવી નથી જેને એક ગંભીર બેદરકારી કહેવામાં અતિશયોક્તિ નથી.

- Advertisement -
- Advertisement -

મોરબીની શાક માર્કેટ પાછળ ના ભાગે અસહ્ય ગંદકીને કારણે બદતર હાલત જોવા મળી રહી છે.મોરબીની એક માત્ર શાકમાર્કેટ માંથી દરરોજ હજારો લોકોના ઘરે શાકભાજી ફળો જાય છે.અહીં ગંદકીમાં મચ્છરો અને અન્ય જીવાણુ ઓ નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને એ જીવાણુઓ શાકભાજી અથવા ફળો માં બેસે છે અને આ શાકભાજી અને ફળો હજારો લોકો ના ઘરે પહોંચે અને અને તેને તમામ લોકો આરોગે છે અને જેને કારણે બીમારીઓ વધવાની સંભાવના ને પણ નકારી શકાય નહીં.ત્યારે આ ગંદકી ઝડપથી દૂર કરવામાં આવે અને ફરી વખત અહીં ગંદકી ન થાય એ માટે જરૂરી પગલા લેવા લોક માંગ ઉઠી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!