Monday, June 16, 2025
HomeGujaratઅમદાવાદના સોલીસિટર એન્ડ એડવોકેટ દ્વારા સિવિલ જજની પરીક્ષાના ઉમેદવારો માટે રહેવા જમવાની...

અમદાવાદના સોલીસિટર એન્ડ એડવોકેટ દ્વારા સિવિલ જજની પરીક્ષાના ઉમેદવારો માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ

સોલિસિટર એન્ડ એડવોકેટ એ. એ. અંસારી દ્વારા અમદાવાદ સરખેજ સાણંદ ચોકડી, સરખેજ Hotel Crossway Rooms ખાતે સિવિલ જજની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે ખાસ રહેવાની તેમજ જમવા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

JMFC (Civil Judge) પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ રહેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી, સરખેજ Hotel Crossway Rooms ખાતે સિવિલ જજની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉમેદવારો તા. ૨૮/૦૬/૨૦૨૫ શનિવારથી તા. ૨૯/૦૬/૨૦૨૫ રવિવાર સુધી વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ઉમેદવારો માટે હોટેલ વ્યવસ્થા અને બ્રેકફાસ્ટ બંને બિલકુલ મફતમાં ઉપલબ્ધ રહેશે. જેમાં સવારે નાસતા માટે પૌવા, બ્રેડ બટર, ચા, કોફી અનલીમીટેડ વ્યવસ્થા સોલિસિટર એન્ડ એડવોકેટ એ. એ. અંસારી દ્વારા કરવામાં આવી છે. જેઓ વ્યવસ્થાનો લાભ લેવા ઇચ્છુક હોય, તેઓ પોતાનું નામ 98250 56020 અને 97233 37984 વોટ્સએપ નંબર પર નોંધાવવા વિનંતી કરાઇ છે. જેમાં સંખ્યા મર્યાદિત હોવાથી અગાઉથી નોંધણી ફરજીયાત છે. તેમ પણ જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!