Monday, September 30, 2024
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે અચાનક બેભાન થઈ ઢળી પડેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ટંકારાના કલ્યાણપર ગામે અચાનક બેભાન થઈ ઢળી પડેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઇ રણછોડભાઇ ડોબરીયા ઉવ-૭૦ પોતાના ધરે અચાનક બેભાન થઇ જતા તેઓને રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખાતે ગત તા.૧૫ જૂન ૨૦૨૪ના રોજ સારવારમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તા. ૨૧ જૂનના રોજ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે મોહનભાઇને મૃત જાહેર કર્યા હતા. ત્યારે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથક ટીમ સ્થળ ઉપર આવી ઇન્કવેસ્ટ પંચનામુ કરી તમામ કાગજી પુરાવા ટંકારા પોલીસ મથકમાં મોકલતા ટંકારા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!